માફી આપવાનો આદેશ આપવાની સતા - કલમ : 344

માફી આપવાનો આદેશ આપવાની સતા

કેસ પોતાને કમિટ કરવામાં આવ્યા પછી પરંતુ ફેંસલો આપવામાં આવે તે પહેલાં કોઇ સમયે જે ન્યાયાલયને કેસ કમિટ કરવામાં આવ્યો હોય તે ન્યાયાલય એવા ગુનામાં સીધી કે આડકતરી રીતે સંકળાયેલ અથવા તેમાં સામેલ હોવાનું માનવામાં આવતું હોય તે કોઇ વ્યકિતનો પુરાવો ઇન્સાફી કાયૅવાહી વખતે મેળવવા માટે તે વ્યકિતને એ જ શરતે માફી આપી શકશે.